Wednesday, November 11, 2020

Death

 

▪️▪️દુઃખદ અવસાન▪️▪️
મોરબી નિવાસી દોશી નગીનદાસ દલીચંદભાઈના સુપુત્ર  
દેવેન્દ્રભાઈ (ઉ.વ.૬૩)
     તે એન.દલીચંદ એન્ડ સન્સવાળા સ્વ.હર્ષદભાઈ, કિશોરભાઇ, કિરીટભાઈ, જયેશભાઇ,પરેશભાઈ,રોહિતભાઈ તેમજ તરૂલતાબેન હેમતલાલ ગાંધી, રીટાબેન નિલેશભાઈ ગાંધીના ભાઈ, 
અ. સૌ. સિધ્ધિબેન પૂજનકુમાર, હીનલ, નિધિના પિતાશ્રી,
જામનગર નિવાસી શાંતિલાલ ત્રિભોવનદાસ શાહના જમાઈનું તા.૧૦/૧૧/૨૦૨૦ ના રોજ નવકારમંત્રનું સ્મરણ કરતા દુઃખદ અવસાન થયેલ છે.   

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.