Saturday, November 14, 2020

Death


વાંકાનેર નિવાસી હાલ થાણા 
સ્વ. પુષ્પાબેન કનકરાય મનહરલાલ મહેતાના સુપુત્ર
વિનીત ઉ.વ.૪૯ 
તે  તેજલના પતિ, 
તે વેદાંગી, તનીષાના પિતાશ્રી,
તે નીતિ ચિરાગભાઈ મણિયાર, રેણુકાબેન નવીનભાઈ પટેલ, રૂપાલી રાજેશભાઈ શેઠ, પૂર્વી રમેશભાઈ મહેતાના ભાઈ,
તે ભુપતભાઈ સુરેશભાઈ તથા રમેશભાઇ ના ભત્રીજા, 
તે હિલ, ખુશીના મામા,
તે દેવતના કાકા,
તે સ્વ. મહેન્દ્રભાઈ ગોવિંદજી ગાંધીના જમાઈ 
ગુરુવાર તા. ૧૨-૧૧-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
પ્રાર્થના સભા તેમ જ  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે   

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.