Friday, November 13, 2020

Death

 ટંકારા હાલ મુંબઈ (ઘાટકોપર) ઈંદુબેન ન્યાલચંદ ગાંધીના સુુપુત્ર 
શૈલેષ (ઉં. વ. ૫૬) 
તે દિપાબેનના પતિ,
જેસીલ અને મૈત્રીના પિતાશ્રી,
પરેશભાઈ, રાજેશભાઈ તથા હિનાબેન પંકજભાઈ મહેતાના ભાઈ, 
રજનીભાઈ અભેચંદ દોશીના જમાઈ,
જાગૃતિ કિરીટભાઈ વોરા, જુલી હેમલ ભિમાણીના બનેવી 
તા. ૧૧-૧૧-૨૦ના બુધવારના અરિહંતશરણ પામેલ છે
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.