Saturday, February 3, 2024

Death/Funeral

 


જામનગર  નિવાસી હાલ રાજકોટ 
સ્વ.નથુભાઈ બેચરદાસ પટેલના સુપુત્ર
રમેશભાઈ (ઉ.વ. ૮૦ )  
તે અરુણાબેનના પતિ, 
તે સ્વ.બાબુભાઈ, સ્વ.મનુભાઈ, સ્વ.અરવિંદભાઈ,  મધુભાઈ તેમજ  સ્વ.જયાબેન, સ્વ.રમાબેન, સ્વ.ઈન્દુબેનના નાના ભાઈ,
તે વાંકાનેર નિવાસી સ્વ. શાંતિલાલ મોતીચંદ શાહના મોટા જમાઈ, 
સ્વ. બિપીનભાઈ, દીપકભાઈ, અ.સૌ.સરોજબેનના બનેવી
શુક્રવાર તા. ૦૨-૦૩-૨૦૨૪  ના રોજ  અરિહંતશરણ પામ્યા છે. 
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન 
વૃજ વાટિકા, વિદ્યાનગર શેરી નં. ૨ , રાજકોટથી 
શનિવાર તા.૦૩-૦૩-૨૦૨૪ ના  સવારે ૧૦  વાગ્યે નીકળીને રામનાથપરા સ્મશાને જશે.
સદગતનું ઉઠમણું સોમવાર તા. ૫-૦૩-૨૦૨૪  ના સાંજે ૪  વાગ્યે 
શેઠ પૌષધશાળા, ૧૨ મનહર પ્લોટ, રાજકોટ ખાતે  રાખેલ છે.
લૌકિક વહેવાર બંધ રાખેલ છે

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.