Sunday, February 18, 2024

Death/Funeral

 


રંગપર બેલા મોરબી નિવાસી હાલ ઘાટકોપર મુંબઈ
સ્વ. સમજુબેન કેશવલાલ શિવલાલના સુપુત્ર 
મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૩)  
તે સ્વ. દિવ્યાબેનના પતિ,
તે  કેતન, નીના યોગેશકુમાર તથા પ્રિતી કમલેશકુમારના પિતાશ્રી ,
તે રશ્મિબેનના સસરા, 
તે  સ્વ. કાંતિભાઈ, મનહરભાઈ , સ્વ. પુષ્પાબેન દિનેશભાઇ, સ્વ. હસુબેન અંબાલાલ , નિરુબેન ભૂપતભાઈના  ભાઇ, 
તે  કેયુરના દાદા, 
તે  કુણાલ , કેલીના નાના,
શ્વસુર પક્ષે મોરબી નિવાસી હાલ કાંદિવલી રમેશભાઈ પ્રભુદાસ સંઘવી ના જમાઈ 
રવિવાર  તા. ૧૮-૦૨-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી બપોરના ૩:૩૦ 
કલાકે ઘાટકોપર સ્મશાન ભૂમિ એ  જવા નીકળશે.
નિવાસસ્થાન
 કેતન મહેન્દ્ર ભાઈ શાહ
રૂમનં -૮  ,
શાંતા  ભુવન, ગંગાવાડી, ઘાટકોપર વેસ્ટ
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.