Saturday, February 3, 2024

Death/ઉઠમણું

વાંકાનેર નિવાસી શાહ પ્રવીણચંદ્ર જગજીવનના જમાઈ તે ભરતભાઈ, મુકેશભાઈ, ઇન્દિરાબેન અવનિકાંત દોશીના બનેવી જામનગર નિવાસી સુરેન્દ્રભાઈ મણિલાલ પાટલીઆ (ઉં. વ. ૭૯ ) શુક્રવાર તા. ૦૨-૦૨-૨૦૨૪ ના રોજ રાત્રે ૯:૦૦ વાગે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું રવિવાર તા. ૦૪-૦૨-૨૦૨૪ ના બપોરે ૪:૦૦ વાગ્યે બહેનોના ઉપાશ્રય, લાલ બાગ, ચાંદી બજાર, જામનગર ખાતે રાખેલ છે....🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.