Friday, February 2, 2024

Death


વાંકાનેર નિવાસી હાલ ગ્રાન્ટ રોડ (કોંગ્રેસ હાઉસ) 
પ્રભાબેન રમણીકલાલ શેઠના પુત્ર 
મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૯)
તે રંજનબેનના પતિ, 
તે અમિતા, પ્રીતિ, વિશાલ, બીનલના પિતા, 
તે રાજેન્દ્રભાઇ (બકુલભાઇ), દેવીબહેન રમેશભાઇ, વીણાબહેન હસમુખલાલ, યશોમતી તથા નયનાના ભાઇ,
તે  હિરેન, સૌરભ તથા રીમાના સસરા,
તે  કુસુમબહેનના જેઠ,
તે વાંકાનેર નિવાસી વૃજલાલ કસળચંદ સંઘવીના જમાઇ
નું બુધવાર, તા. ૩૧-૧-૨૪ના રોજ અમેરિકા મુકામે દેહપરિવર્તન થયેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે . 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.