Saturday, February 3, 2024

Death/Funeral


શ્રીમતી માલાબેન અશોકભાઈ રૂપચંદભાઇ પારેખ તા. ૩-૨-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામ્યા છે. તેમની અંતિમ યાત્રા સવારે ૧૦:૦૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.


Residence : Wing - A , Flat No 1002, 10th floor, Vrindavan Tower, Opp.Phoneix Hospital, Chikoowadi, Borivali-west Mumbai - 400092 🙏🏼🙏🏼🙏🏼

અશોકભાઈ રૂપચંદભાઇ પારેખના ધર્મપત્ની 
માલાબેન 
તે બિનોય, બિનલના માતા, 
તે આસ્થાના સાસુ, 
તે સ્વ. નવિનભાઈ, સ્વ. ચંપકભાઈ, દિનેશભાઈ, નિલેશભાઇ, રંજનબેન, લતાબેનના ભાભી, 
તે વિમળાબેન વિનયચંદ શેઠના દિકરી, 
તે સ્વ. જયંતિભાઈ, સ્વ. નરેશભાઈ, સ્વ. ભોગીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, કુમારભાઇ તથા પદ્માબેન, લતાબેન, નિલમબેન, સુરેખાબેનના બેન 
શનિવાર તા. ૦૩-૦૨-૨૪ના રોજ અરિહંત શરણ પામ્યા છે. 
તેમની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૦૬-૦૨-૨૦૨૪ના  રોજ સવારે ૧૦ કલાકે 
પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી-વેસ્ટ મુકામે રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.