Thursday, October 28, 2021


અરણીટીંબા નિવાસી હાલ ચેંબુર - મુંબઈ 
સ્વ. મીનાક્ષીબેન ચંદુલાલ શાહના સુપુત્ર 
સુનીલભાઈ (ઉ. વ. ૬૨) 
તે અરૂણાબેનના પતિ, 
પ્રિયેશ - વૈભવના પિતાશ્રી, 
જયેશભાઈ, સ્વ. જતીનભાઈ, લીનાબેન ચેતનકુમાર દોશીના ભાઈ,
શ્વસુર પક્ષે ભાનુમતીબેન મહેન્દ્રભાઈ પટેલના જમાઈ, 
મનોજભાઈ, પરેશભાઈ, હર્ષાંબેન, રેણુબેનના બનેવી 
ગુરૂવાર તા. ૨૮-૧૦-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.