Friday, October 22, 2021

Death


ટંકારા નિવાસી હાલ કલકત્તા સ્વ ચુનીલાલ ભુદરલાલ મહેતાના ધર્મપત્ની
શાંતાબેન ચુનીલાલ મહેતા (ઉ.વર્ષ  ૯૯) 
તે બિપીનભાઈ , સ્વ દિલિપભાઈ , વિરેશભાઈ, નિરંજનાબેન રજનીકાંત શેઠ, ચંદનબેન મહેન્દ્રભાઈ સંઘવી ,વર્ષાબેન રાજેશભાઈ મણિયારના માતુશ્રી,  
તે સરોજબેન, રેખાબેન,લતાબેનના સાસુ, 
તે પીનલ દેવકુમાર વસા,એકતા વિશાલ શાહ, દેવલ, કરણ, કુનાલ, રાહુલના દાદી, 
તે લોરા,સ્નેહા, નિવેદિતાના દાદી સાસુ, 
તે શાંતીલાલ ભુદરલાલ મહેતા (રાજકોટ ), કેશવલાલ ભુદરલાલ મહેતા (રાજકોટ)ના બંધુ પત્ની, 
તે સમજુબેન સોભાગચંદ શાહના ભાભી, 
તે પિયર પક્ષે જશવીર વોરાના દીકરી, 
તે લલીતાબેન શાંતીલાલ મહેતા, કમળાબેન જગજીવન દોશીના બેન
શુક્રવાર ૨૨-૧૦-૨૦૨૧ના અરિહંતશરણ પામેલ છે. 
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.