Saturday, October 30, 2021

Death

ખાખરેચી નિવાસી હાલ સુરેન્દ્રનગર સ્વ.વલ્લભદાસ  વખંતચદ શેઠના સુપુત્ર પ્રકાશ વલ્લભદાસ શેઠ  (ઉં. - ૬૬) 
તે વીણાબેનના પતિ
તે ભવ્ય અને માનશીના  પિતાશ્રી, 
તે સ્વ. અનુભાઈ,ઇલાબેન,સ્વ, કુસુમબેનના ભાઈ, 
તે કાંતીલાલ અમુલખ શાહના જમાઈ
શનીવાર તા.૩૦-૧૦-૨૧ ના અરિહંત શરણ  થયેલ  છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.