Wednesday, September 22, 2021

Death

 


બેલા નિવાસી હાલ રાજકોટ સ્વ.નિર્મળાબેન હિંમતલાલ રાયચંદ પારેખના સુપુત્ર સ્વ.કૌશિકભાઈના ધર્મપત્ની 
અમીબેન  (ઉ. વ. ૫૧ )
તે આગમ તથા ભવ્યાના માતુશ્રી 
તે હીનલના સાસુજી 
તે જીતુભાઇ ,ભારતીબેન વિરેનભાઈ સંઘવી, જ્યોતિબેન ભાસ્કરભાઈ શાહ, સ્વ. હીનાબેન ચેતનભાઈ શાહ , કુંજલબેન હિંમાંશુભાઈ પારેખના  બંધુપત્ની
તે સર્યુબેન જીતુભાઇ પારેખના દેરાણી 
તે મોરબી નિવાસી સ્વ. મનહરલાલ રેવાશંકર દોશીના સુપુત્રી 
તે અશ્વિનભાઈ, હિતેન્દ્રભાઈ (HM) તથા કેતનભાઈના બહેન 
બુધવાર તા.૨૨-૦૯-૨૦૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.       

 
  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.