Wednesday, December 8, 2021

Death


મોરબી નિવાસી હાલ ઘાટકોપર (મુંબઇ) 
સ્વ. ગુણવંતરાય વ્રજલાલ પારેખના ધર્મપત્ની 
ઉર્મિલાબેન (ઉ. વ. ૭૭)  
તે જાગૃતિ, ભાવિની, વિરલ, છાયા, જોલીના માતુશ્રી, 
તે જાસ્મિનભાઈ, હિતેનભાઈ, પ્રિયલબેન, નિખિલભાઈ, હેમલભાઈના સાસુ,
તે રિયા તથા હેનીના દાદી,
તે પિયર પક્ષે સ્વ. રતિલાલ છગનલાલ સોલાણીના દીકરી 
બુધવાર તા. ૮-૧૨-૨૦૨૧ના અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.