Saturday, December 25, 2021

Death

બેલા (મોરબી) નિવાસી હાલ દહીસર મોહનલાલ પાનાચંદ પારેખના સુપુત્ર નરેન્દ્રભાઈ (ઉ. વ. ૭૪) 
તે નીમાબેનના પતિ, 
તે બિરેન અંકિતાના પિતાશ્રી,  
તે હર્ષિલના દાદા તથા  નમ્રના નાના, 
તે દિપાલી તથા પ્રિતેશકુમાર જાબેલીયાના સસરા,  
તે સ્વ. કિરીટભાઈ, રાજેશભાઈ ,ચંદ્રકળાબેન, જયશ્રીબેન, રંજનબેન, માયાબેનના ભાઈ, 
તે રાધનપુર નિવાસી શાંતિલાલ ભુદરદાસ મસાલિયા ના જમાઈ 
શનિવાર તારીખ ૨૫-૧૨-૨૦૨૧ ના રોજ અરિહંતશરણ થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી  પ્રાર્થના તથા  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.