Tuesday, December 7, 2021

Death

જેતપર નિવાસી હાલ ભાયંદર 
હિંમતલાલ લવજીભાઈ ખંડોરના ધર્મપત્ની 
ગં. સ્વ. તારાબેન (ઉ. વ. ૮૯) 
તે દીપક, મહેશ, હીનાના માતુશ્રી, 
તે નયનાબેન, કલ્પનાબેન, ચેતનભાઈના સાસુ, 
તે રોમીક, અંકીતા, ખુશ્બુ, હર્ષના દાદી, 
તે કેજલ, હર્ષીલના નાની, 
તે ઘીરજલાલ, જયાબેન, મયાબેન, કાંતાબેનના ભાભી, 
તે પીયર પક્ષે વાંકાનેર નિવાસી વનેચંદ વખતચંદ મહેતાના દીકરી 
મંગળવાર તા. ૭-૧૨-૨૦૨૧ના અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી પ્રાર્થના સભા તથા લૌકીક વ્યવહાર બંઘ રાખેલ છે.
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.