Monday, June 14, 2021

Death


વાંકાનેર નિવાસી 
સ્વ. મહેન્દ્રભાઈ પ્રાણજીવન વખારીઆના ધર્મપત્ની
ગં.સ્વ. નિર્મળાબેન મહેન્દ્રભાઈ વખારીઆ (ઉ. વ. ૮૫) 
તે  અ.સૌ.વીણા,  સ્વ. વર્ષા તથા અ.સૌ. છાયાના માતુશ્રી, 
તે  કાંતિભાઈ તથા સ્વ.જસવંતીબેન ,જિનવલ્લભસૂરિજી મ.સા.ના સંસારી બેન, 
તે  સ્વ. કનકરાય તથા મનોજભાઈ ના ભાભી, 
તે  દિપકકુમાર તથા સુરેશકુમારના સાસુ 
તે  વિશાલ , વિધિ , કોમલ તથા રોનકના નાની 
શનિવાર તા. ૧૨-૦૬-૨૦૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.

🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.