Saturday, June 19, 2021

Death

વાંકાનેર નિવાસી હાલ મુંબઇ-ભાયંદર 
નવલચંદ બેચરદાસ દોશીના પુત્ર સુરેશચંદ્રના ધર્મપત્ની
અ.સૌ.ધીરજબેન ઉમર વર્ષ ૭૬
તે નીરવ, રૂપલ, બબિતા, વૈશાલીના માતુશ્રી, 
તે પંકજ કુમાર, સંજયકુમાર તથા જયેશકુમારના સાસુ, 
તે સ્વ. દિનેશભાઇ, નવીનભાઇ,પંકજભાઇ, ભાનુબેન, ચંદ્રીકાબેન, ચારુબેન તથા ભારતીબેનના ભાભી,
તે જયોત્સનાબેન,ઈલાબેન, સ્વ.બીનાબેનના જેઠાણી,
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી હાલ મુંબઈ-ઘાટકોપર જટાશંકર કુંવરજી શાહની દીકરી
શનિવાર તારીખ ૧૯-૦૬-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.