Tuesday, June 1, 2021

Death

વાંકાનેર નિવાસી સ્વ કાંતાબેન મનહરલાલ ઉકાભાઇ દોશીના સુપુત્ર  
રમેશ  (ઉં. વ. ૬૫) 
તે  ઉષાબેનના પતિ. 
તે અનિલ, પંકજ, અતુલ , નીલા લલિત સંઘવી, આશા અશોક શાહ, મીના પ્રકાશ વસા, વીણા મુકેશ દોશી અને  લતાબેનના ભાઈ, 
તે જામનગર નિવાસી કેશવજી મુળજી શાહના જમાઈ 
રવિવાર તા. ૩૦-૫-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.