Sunday, May 30, 2021

Death


ટંકારા નિવાસી હાલ મુંબઈ ભાયંદર 
કંચનબેન તથા ખોડીદાસ પોપટલાલ મહેતાના સુપુત્ર 
પ્રવીણભાઈ ખોડીદાસ મહેતા (ઉમર વર્ષ ૭૮)
તે ઉષાબેનના પતિ, 
તે દિપક, હેમાંસુના પિતાશ્રી, 
તે તરૂણભાઇ, વિજયભાઈ, નરેશભાઈ , હંસાબેન, કોકીલાબેન તથા જયશ્રીબેનના મોટાભાઇ,
તે સસરા પક્ષે વાંકાનેર નિવાસી હાલ અંધેરી સ્વ. સુખલાલભાઇ દેવચંદભાઇ વખારીયાના જમાઇ
રવિવાર  તા. ૩૦-૦૫-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે 
હાલના સંજોગોનુસાર પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી 



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.