Thursday, May 20, 2021


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ 
સૂર્યકાંતભાઇ નારણદાસ મહેતાના ધર્મપત્ની 
અ.સૌ.ઈંદિરાબેન   મહેતા (ઉ .વ.- ૭૬ )
તે નિતુલ, દિપાલી,તેજલના માતા,
તે મિતીકાના સાસુ,
તે હર્ષિલ,‌ હિતાંશીના દાદી
બુધવાર તા-૧૯-૦૫-૨૧ ના રોજ અરિહંત શરણ પામ્યા છે
પરમાત્મા સદગત‌ના આત્મા ને શાંતિ આપે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.