Friday, May 14, 2021

Death


જુના ઘાટીંલા નિવાસી હાલ નાલાસોપારા 
સ્વ. છબીલદાસ જસરાજ લોદરીયાના પુત્રવઘુ 
તેમજ ભાણવડ નિવાસી સ્વ. પ્રભુદાસ ભગવાનજી મહેતાના સુપુત્રી 
વર્ષાબેન પ્રવીણચંદ્ર લોદરીયા (ઉ. વ. ૬૦) 
તે અ. સૌ. ઈશીતાબેન રૂષભકુમાર સંઘવીના માતુશ્રી, 
તે જગદીશભાઈ, વિનોદભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, રંજનબેન ભરતકુમાર શાહ અને રેખાબેન જયંતકુમાર ખંડોરના નાનાભાઈના ધર્મપત્ની, 
તે ગીરીશભાઈ, દક્ષાબેન કીરણકુમાર મહેતાના બહેન, 
તે પ્રીતીબહેનના નણંદ, 
તે સરલાબેન, શોભનાબેનના દેરાણી, 
તે જીનયના નાની
ગુરૂવાર તા. ૧૩-૫-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે.
અત્યારના સંજોગોને આઘીન લૌકીક વ્યવહાર-સાદડી-પ્રાર્થના સભા રાખેલ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.