Sunday, May 9, 2021

Death


મોરબી નિવાસી હાલ બોરીવલી (વેસ્ટ) 
સ્વ. રૂપચંદ  દુર્લભજી પારેખના  સુપુત્ર  
નવીનચંદ્ર (ઉં. વ. ૭૮) 
તે જયશ્રીબેનના પતિ,  
કેતન, ડો. હેમાંગ , હેમલના પિતા,
જસમીના, શીતલ, મેઘનાના સસરા, 
તે મિતાંશ, દિવિત, ક્રિશા, સાનવીના દાદા,
તે જામકંડોરણા નિવાસી સ્વ મુલચંદ દલિચંદ શાહના જમાઈ
શનીવાર  તા. ૦૮-૦૫-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
સંજોગોવસાત પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.