Sunday, May 2, 2021

Death


સ્વ. શ્રી દેવજીભાઈ વલમજીભાઈ મહેતાના જયેષ્ઠ પુત્ર 
વૃજલાલ  (ઉ. વ. ૮૧) 
રવિવાર તા.૦૨-૦૫-૨૦૨૧ ના રોજ સિલવાસા મુકામે અરિહંત શરણ પામેલ છે.   
આજના કપરાં સમયમાં મહેતા પરિવારે છત્રછાયા ગુમાવી છે. 
પરમકૃપાળુ પરમેશ્વર તેમનાં આત્માને ચિર શાંતી આપે એવી પ્રાર્થના
લૌકીક વહેવાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏 🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.