Sunday, May 2, 2021

Death


સ્વ. શ્રી પ્રભુદાસ ગોપાલજી દોશી ના જયેષ્ઠ પુત્ર 
હસમુખભાઈ 
તે હર્ષાબેનના પતિ, 
તે મેરૂલ દેવર્ષ વકીલ, પ્રિયલ કમલ સંઘરાજકા તથા મુક્તાંગના પિતા,
તે ભૂમિના સસરા,
તે નિવાનના દાદા તથા લર્ષ - નાયશાના નાના,
તે દિનેશભાઈ, પ્રતિભાબેન રમેશચંદ્ર વોરા, સ્વ.પ્રમોદભાઈ અને ભરતભાઈના મોટાભાઈ ,
તે ચાર્મી-નિરાલી-હાર્દ-શાશ્વતના ભાઈજી,
તે સ્વ. સાકરચંદ પ્રાગજીભાઈ કોઠારીના જમાઈ
શનીવાર તા.૦૧-૦૫-૨૦૨૧ ના રોજ અમદાવાદ મુકામે અરિહંત શરણ પામેલ છે. 
આજના કપરાં સમયમાં દોશી પરિવારને અઠવાડિયામાં  બીજો આઘાત લાગ્યો છે. 
પરમકૃપાળુ પરમેશ્વર તેમનાં આત્મા ને ચિર શાંતી આપે તથા દોશી પરિવારને આવી પડેલ દુ:ખ  સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના 
🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.