Tuesday, May 18, 2021

Death


રાજકોટ નિવાસી હાલ મુંબઈ માટુંગા 
સૂર્યકાંત હરજીવન સંઘવી (ઉં. વ. ૮૫)
તે ઉર્મિલાબેન સંઘવીના પતિ,
તે ભાવના , પરેશ તથા રૂપેશના પિતાશ્રી,
તે ફાલ્ગુની , વિભા તથા ધર્મેશ સંઘવીના સસરા , 
તે વ્યોમા શૈવલ મહેતા , કેવિન, દિશાંત, ઝેનીલ,અપેક્ષાના દાદાજી
તે સ્વ. કિશોરભાઈ, સ્વ. બીપીનભાઈ, સ્વ. પ્રવિણભાઈ, 
સ્વ. રાજેન્દ્રભાઈ તથા સુરેશભાઈ, સ્વ. કાંતાબેન હિરાલાલ શાહ, 
સ્વ. સુશીલાબેન ભૂપતરાય મહેતા,  સ્વ. રંજનબેન વસંતલાલ કામદારના ભાઈ.
તે વીરચંદ સોમચંદ મહેતાના જમાઈ
મંગળવાર તા. ૧૮- ૫- ૨૦૨૧ ના અરિહંતશરણ પામેલ છે.
🙏લૌકિક વ્યવહાર બંધ છે🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.