Saturday, May 29, 2021

Death


મોરબી નિવાસી હાલ મુંબઈ 
સ્વ. ત્રંબકલાલ કરશનજી મેહતા તથા વિજયાબેનના સુપુત્ર 
બિપીનભાઈ (ઉં. વર્ષ ૭૦)  
તે બીનાબેનના પતિ, 
તે જીજ્ઞેશના પિતાશ્રી, 
તે સ્વ. દિનેશભાઇ, હર્ષદભાઈ, રંજનબેન દિનેશભાઇ દોશી અને દિવ્યાબેન રમેશભાઈ સંઘવીના ભાઈ, 
તે ભાણવડ નિવાસી કાંતિલાલ નાથુભાઈ વારિયાના જમાઈ 
શનિવાર તા.૨૯.૦૫.૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે,
હાલના સંજોગોને આઘીન લૌકીક વ્યવહાર-સાદડી-પ્રાર્થના સભા રાખેલ નથી. 
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.