Tuesday, May 25, 2021

Death


વાંકાનેર હાલ અમદાવાદ મુંબઈ નીલાબેન લલિતરાય સંઘવીના સુપુત્ર
જીતેશ (જીતુ) લલિત સંઘવી (ઉં. વ. ૪૬)  
 નૈઋતીના પતિ. 
વિવાનના પિતાશ્રી. 
રાજેશ તથા નિલેશના ભાઈ. 
સોહમ, મહેક, યસના કાકા. 
અમદાવાદ નિવાસી કિરણભાઈ શાંતિલાલ સંઘવીના જમાઈ 
રવિવારતા. ૨૩-૫-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
સર્વ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.