Saturday, May 8, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મોરબી દોશી પ્રભુદાસ વિરપાળના પૌત્ર તથા 
સ્વ. શારદાબેન તથા સ્વ.પ્રવીણચંદ્ર પ્રભુદાસ દોશીના પુત્ર 
હંસીલ (ઉ. વ. ૪૨) 
તે તન્વીબેનના પતિ, 
હિત તથા હાર્દ ના પિતાશ્રી, 
નેહલ મિનેશકુમાર  પંચમીયા તથા ડિમ્પલ રાકેશકુમાર શાહના ભાઈ, 
શ્રીકાંતભાઈ નંદલાલ શાહ (રાજકોટ) ના જમાઈ 
શનિવાર તારીખ ૦૮-૦૫-૨૦૨૧  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.