Wednesday, May 5, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ - વિલેપાર્લે 
સ્વ. પ્રેમીલાબેન પ્રભુલાલ સવજીભાઈ શાહના સુપુત્ર
મહેશભાઈ (ઉં.વ.૬૬) 
તે બીનાબેનના પતિ,
તે કૌશિક, દર્શના, નમ્રતાના પિતા, 
તે સૌ. અરૂણાબેન ભુપતરાય મહેતા તથા સ્વ. વીણાબેન મહેન્દ્રભાઈ દોશીના ભાઈ, 
તે પડધરી નિવાસી સ્વ. વિનોદરાય વીરચંદ શાહના જમાઈ 
બુધવાર તારીખ ૦૫-૦૫-૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.