Sunday, June 27, 2021

Death


મોરબી નિવાસી હાલ કાંદીવલી
પ્રભાવતી ડો.ભોગીલાલ રાયચંદ મહેતાના સુપુત્ર 
નિરંજનભાઈ  (ઉંમર વર્ષ  ૮૧ ) 
તે મંજુલાબેનના પતિ ,
તે સ્વ.શિરીષભાઈ , નૌત્તમભાઈ ,સ્વ.રજનીભાઈ, ભરતભાઈ, અભયભાઈ, સ્વ.ડો.અનિલભા‌ઈ, વિજયભાઈ તથા વિનોદીનીબેન નવનીતરાય વોરા  ના ભાઈ ,
તે ડૉ.પારસ,નિતલ ભાવેશ સંધવી, દિપ્તી પરેશ ધ્રુવના પિતા ,
તે ચિ.હીનાના સસરા, 
તે કથનના દાદા, 
તે સ્તુતિ અને કાવ્યાના નાના, 
તે સ્વ.લલીતાબેન રમણીકલાલ સોમચંદ શેઠના જમાઈ
શનિવાર તા.૨૬-૦૬-૨૦૨૧ ના અરિહંતશરણ પામેલ છે.
સંજોગોવસાત પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.