Wednesday, November 3, 2021

Death



મોરબી નિવાસી શાહ છબીલદાસ દુર્લંભજીની સુપુત્રી 
અરૂણાબેન (ઉ. વ. ૭૨) 
તે ટંકારા નિવાસી પ્રતાપભાઈ ઉમેદચંદ મહેતાના ધર્મપત્ની 
બુધવાર તા. ૩-૧૧-૨૦૨૧ ના રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગો ને ઘ્યાનમાં રાખી પ્રાર્થંના સભા તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.   
 🙏🙏🙏🙏🙏

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.