Friday, November 26, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ જયાબેન વાડીલાલ શાહના પૂત્રવઘુ
કંચનબેન (ઉ. વ. ૯૨) 
તે પ્રવીણચંદ્રના ધર્મપત્ની, 
તે રાજુભાઈ, દીપકભાઈના માતુશ્રી, 
તે વર્ષાબેન,પારૂલબેનના સાસુ, 
તે ગુણવંતરાય-ગીતાબેન, અવનીકાંતભાઈ (અનુભાઈ)-ઉર્મિંલાબેન, લલીતભાઈ-લીનાબેન, કનકભાઈ-કીરણબેન, કીર્તિભાઈ-હર્ષાબેન, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલ ના ભાભી, 
તે પીયર પક્ષે મોરબી નિવાસી હાલ મુંબઈ ધોળીબેન નવલચંદ ત્રીભોવનદાસ પારેખના સુપુત્રી 
શુક્રવાર તા. ૨૬-૧૧-૨૦૨૧ ના  અરિહંત શરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંઘ રાખેલ છે.   
🙏🙏🙏🙏🙏


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.