Thursday, November 11, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઇ સ્વ. કેશવલાલ કુંવરજી શાહના પુત્ર 
સ્વ. સેવંતીભાઇ શાહના ધર્મપત્ની 
વસુમતીબેન (ઉં. વ. ૯૧) 
તે શ્રેયાંસરાજ, વિપુલરાજ, ભદ્રેશરાજ, લીનાબેન, દીનાબેન, ભદ્રીકાબેનના માતુશ્રી,
તે પ્રજ્ઞાબેન, સ્વાતિબેન, ભાવનાબેન,મનીષભાઇ, દહેશભાઇ, જયેશભાઇ ના સાસુ,
તે વાંકાનેર નિવાસી સ્વ. પ્રાણજીવન દીપચંદ શાહના દીકરી 
ગુરુવાર તા. ૧૧-૧૧-૨૧ ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.