Saturday, November 13, 2021

Death

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. કુસુમબેન અમૃતલાલ ગાંધીના પુત્ર 
ઉપેન્દ્રભાઇ  (ઉં. વ. ૬૨) 
તે સ્મિતાબેનના પતિ,
તે બિપીનભાઇ, દિલીપભાઇ, તરુલતાબેન, આશાબેન, ઇનાબેનના ભાઇ, 
તે ચિરાગ, મેઘના, હેતલના કાકા,
તે જામનગર નિવાસી સ્વ. જયાબેન દલીચંદ મહેતાના જમાઇ
ગુરુવાર તા. ૧૧-૧૧-૨૧ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.