Friday, November 26, 2021

Death

વાંકાનેર નિવાસી (મલાડ)  
પ્રવિણચંદ્ર નિમચંદ શેઠ (ઉમર ૭૭) 
તે લતાબેનના પતિ, 
તે જીજ્ઞેશ તથા મીતાના પિતાશ્રી,
તે કલ્પનાબેન તથા સંજીવકુમારના સસરા,
તે આદિત્ય, પાર્શ્વ્, જૈનમના દાદાજી,
તે તારાચંદ પાનાચંદ દેવાણીના જમાઈ 
શુક્રવાર તારીખ ૨૬-૧૧-૨૦૨૧ ના રોજ અરીહંત શરણ પામેલ છે 
હાલની પરીસ્થીતી અનુસાર લૌકિક વ્યવહાર પ્રાર્થના સભા બંધ રાખેલ છે
સદગતના આત્માને શ્રેયાર્થે ૧૨ નવકારનો કાઉસ્સગ કરશો
🙏🙏🙏🙏🙏

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.