Sunday, December 7, 2025

Funeral/Death


અરણીટીંબા(વાંકાનેર) હાલ નાલાસોપારા સ્વ.શાંતાબેન દેવચંદ શાહના પુત્ર
કિશોરભાઈ (ઉં. વ. ૭૮)
તે ઊર્મિલાબેનના પતિ, 
તે નિકીતા વિકિકુમાર શાહ  તથા ખુશ્બુ કલ્પેશ શાહના પિતાજી,
તે સ્વ. કુમુદબેન-અરવિંદભાઈ, ગં. સ્વ. નલિનીબેન-સ્વ.રસિકભાઈ, પૂનમબેન-સુરેશભાઈ, ગં. સ્વ. હીનાબેન -સ્વ. વિનોદભાઈના ભાઈ, 
તે નીવીના નાના,
સાસરા પક્ષે ગલાલચંદ ગોપાલજી દેસાઇના જમાઇ
રવિવાર તા.૦૭-૧૨-૨૦૨૫ ના સાંજે ૭:૦૦ કલાકે અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા તારીખ ૦૮-૧૨-૨૦૨૫  સોમવાર સવારે ૯:૦૦   કલાકે આપેલ નિવાસ સ્થાનેથી નીકળશે. 
એડ્રેસ:-
ખુશ્બુ કલ્પેશભાઈ શાહ
૨૦૨, જીનેન્દ્ર દર્શન કો ઓપ. સોસાયટી 
બાવન જિનાલયની બાજુમાં 
ભાયંદર વેસ્ટ ૪૦૧૧૦૧ 
ખુશ્બુ  8993363676
કલ્પેશ 9819683799
લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Wednesday, December 3, 2025

Saturday, November 29, 2025

Funeral/Death


With Profound Grief and Sorrow, we regret to inform you that our beloved father Bharat Jayantilal Parekh (Director of Aristo Raw Pharma) has left for his heavenly abode, today afternoon 29-11-2025 4pm

Last rights/final journey on 30-11-2025 Sunday 9:00 am from 
NAND SMRUTI,
1st. FLOOR,
FLAT NO.1,
PLOT NO.15,
OPP.KUKREJA TEMPLE,
VALLABH BAUGH LANE EXTENTION,
GHATKOPER EAST,
MUMBAI-
400077


Samaj Utkarsh Volume 64 Issue No 11 November 2025


  To Read Samaj Utkarsh Click Here

Monday, November 24, 2025


 💥 મચ્છુકાંઠા ગૌરવ 💥

વાંકાનેરના દોશી મલયભાઇ પ્રવિણચંદ્રની સુપુત્રી
પ્રાચિ કોમ્પ્યુટર આઇ ટી ડીપ્લોમા એન્જિનિયરિંગમા પહેલો નંબરે આવેલ છે
મારવાડી યુનિવર્સિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેને ભારતીય મહીલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીતના હસ્તે ગોલ્ડ મેડલથી સન્માનિત કરેલ. આપણા દોશી કુટુંબની દીકરીએ નામ રોશન કરેલ છે
ખૂબ ખૂબ અભીનંદન, પ્રાચિ
🌹🌷💐🌹🌷💐

અવસાન

જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન 

જામનગર હાલાર લતીપુર નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. ચંપાબેન અમૃતલાલ વોરાના મોટા પુત્રવધૂ ગં. સ્વ. ચારુલતા અશોકભાઇ વોરા તે રશ્મિન, ડો. મુકેશ, પંકજ, સ્વ. ધર્મેન્દ્ર, દેવેન્દ્ર, સ્વ. સરોજ પ્રવીણચંદ્રના ભાભી, તેનૌકા, વીણા,અંજના અને વર્ષાના જેઠાણી, તે રક્ષિતના માતુશ્રી, ભાવિના સાસુ, તે સ્વ. વીરચંદ સોમચંદ મહેતા વાંકાનેરવાળા હાલ બોરીવલીની પુત્રી રવિવાર તા. ૨૩-૧૧-૨૫ના અરિહંતશરણ થયેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. રક્ષિત અશોકભાઇ વોરા, ૨૦૩ સ્કાય ગ્રેન્ડર ૫મો રોડ, રાજા વાડી, ઘાટકોપર (ઇસ્ટ).

Wednesday, November 19, 2025

Funeral/Death


વાંકાનેર પ્રવીણચંદ્ર ભૂદરલાલ શાહના ધર્મપત્ની 
અ.સૌ. પ્રીતિબેન (પુષ્પાબેન) (ઉં. વ. ૭૨) 
તે નવીનભાઈ, કાંતિભાઈ તથા હીરાબેનના બંધુ પત્ની, 
તે સચિન, કુણાલ તથા ખુશ્બુના માતુશ્રી, 
તે મિતના દાદી તથા નિસર્ગના નાની, 
તે વિશાલકુમાર, ભાવિશા તથા તેજલના સાસુ, 
તે પિયર પક્ષે મહેતા હાકેમચંદ વખતચંદ (મોરબી)ના દીકરી, 
તે મહેન્દ્રભાઈના બેન
મંગળવાર  તા.૧૮-૧૧-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમ યાત્રા બુધવાર તા.૧૯-૧૧-૨૦૨૫  ના  સવારે ૮:૩૦  કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે
એડ્રેસ:-
રૂગનાથજી શેરી
બઝાર રોડ 
વાંકાનેર
8200082715 Sachin 
9427442777 Krunal
ઉઠમણું – શનિવાર, તા.૨૨-૧૧-૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ કલાકે.
સ્થળ – બજારના ઉપાશ્રયે
પ્રાર્થના સભા – શનિવાર, તા.૨૨-૧૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે.
સ્થળ – વિશાશ્રીમાળી જૈન સમાજની વાડી,
દિવાનપરા, વાંકાનેર

Monday, November 17, 2025

Funeral/Death


 

સ્મશાન / અવસાન


શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન મરણ
મંજુલાબેન અનંતરાય ચત્રભુજ દોશીના સુપુત્ર 
કૌશિકભાઈ (ઉ.વ. ૫૬) તા-૧૬/૧૧/૨૦૨૫  રવિવાર ના રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
તે જાગૃતી બેનના પતિ, વિરાજના પિતાશ્રી, સલોનીના સસરા, નીલાબેન ખાંતીલાલ વોરા, જયેશભાઈ, ગીતાબેન ચેતનભાઈ શાહ, તથા હિતેશભાઈના ભાઈ, સોનલબેનના દિયર તથા પ્રીતિબેનના જેઠ,મીત-રીચા, દ્વિતી, જીયાના કાકા, 
સ્વ. પ્રતાપરાય, રસિકભાઈ, હિંમતભાઈ, દિનેશભાઈ, વિમલાબેન રસિકલાલ પટેલ, હીરાબેન મનસુખલાલ મહેતાના ભત્રીજા,
શ્વસુરપક્ષે નિર્મળાબેન ચંદુલાલ અમૃતલાલ શાહ (વાંકાનેર વાળા) હાલ કાંદિવલી ના જમાઈ , કમલેશભાઈ, મિતેશભાઈ, ઉર્વશીબેન શિશિરકુમાર શાહ, રાજેશભાઈ, પરાગભાઈના બનેવી, 
નિલેશભાઈ ચંદુલાલ મહેતાના વેવાઈ
મોસાળ પક્ષે લીલાવતીબેન ત્રિભુવનદાસ મહેતા (ઘેટીવાળા), પ્રભાબેન મોતીચંદ ગાંધી( જેસરવાળા), નિર્મળાબેન અમૃતલાલ પારેખ (શિવેન્દ્રનગર વાળા) ના ભાણેજ 
તેમની અંતિમયાત્રા તા ૧૭/૧૧/૨૦૨૫ સોમવારે તેમના નિવાસ સ્થાને થી સવારે ૯:૦૦ કલાકે દહાણુકાર વાડી, કાંદિવલી વેસ્ટ સ્મશાને જશે.
સ્થળ: સી-૨૦૪, ભૂમિ એન્ક્લેવ, મહાવીરનગર, કાંદિવલી વેસ્ટ, મુંબઈ-૬૭

Saturday, November 15, 2025

Funeral/Death


પડધરી નિવાસી (હાલ કાંદીવલી)
કેતન છબીલદાસ પટેલના ધર્મપત્ની
ભારતીબેન કેતનભાઇ પટેલ  (ઉં.વ.૫૪)
તે માતુશ્રી લતાબેન છબીલદાસ પટેલના પુત્રવધુ,
તે નિલેશભાઈ, જીતેનભાઈના ભાભી, 
તે વિધિના મમ્મી,
તે પિયરપક્ષે ગં.સ્વ.લીલાબેન ગોવર્ધનભાઈ ધનજીભાઈ વારિયાના પુત્રી, 
તે હર્ષાબેન મનીષભાઈ વારિયા,ગીતાબેન પ્રવીણભાઈ આશિયાણી,
ભાવેશભાઈ તથા શિલ્પાબેનના બેન
શુક્રવાર ૧૪-૧૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે 
તેમની અંતિમયાત્રા 
શનિવાર ૧૫-૧૧-૨૦૨૫ 
કાંદીવલી વેસ્ટ તેમના નિવાસસ્થાનેથી નીકળશે
Time : 9.30 AM
દહાણુકર વાડી સ્મશાનભૂમિ 
કાંદીવલી વેસ્ટ
Address :- Ketan Patel 
A-2001, Sai Krupa SRA Chs Ltd, 
M G Cross Road No.1, Kandivali West, Mumbai 400067
Mo 9320187525
પ્રાર્થનાસભા ૧૬-૧૧-૨૫ના રોજ ૩:૦૦ થી ૫:૦૦ માં રાખેલ છે 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ (મોટા ઉપાશ્રય) 
૫ મે માળે,
પારેખ લેન એસ. વી. રોડ 
કાંદીવલી (વેસ્ટ) 
(લૌકિક વ્યવહાર બંધ છે)

Thursday, November 13, 2025

Funeral/Death


 


🙏 SAD Demise🙏
With deep sorrow, we inform you of the passing of our beloved Hema Gandhi.
The cremation will take place today at 5:30 PM. From below mentioned address
We request your prayers for the departed soul 🙏🏻
Address 
501/B wing, Vastu Riddhi, Pumphouse, near parsi colony, Andheri east, mumbai- 400093
લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે

મોરબી નિવાસી હાલ અંધેરી 
સ્વ. સવિતાબેન હિંમતલાલ વલમજી ગાંધીના પુત્ર 
સ્વ. બીપીનના ધર્મપત્ની હેમાબેન ( ઉ. વ. ૬૯ ) 
તે જાસ્મીના તથા હાર્દિકના માતુશ્રી, 
તે મિતેશકુમાર તથા વીણાના સાસુ, 
તે મહેશભાઈ , નીલાબેન,અરુણાબેન, ઇન્દિરાબેન,ચંદ્રિકાબેન તથા સ્વ. નીતાબેનના ભાભી, 
તે સંધ્યાબેનના જેઠાણી, 
તે ધ્રુવીના દાદી, 
તે દર્શનના નાની, 
તે કૃશાંતના મોટા મમ્મી, 
તે પિયર પક્ષે સ્વ. કાંતિલાલભાઈ ફકીરચંદભાઈ શાહના પુત્રી, 
તે સ્વ.ભાનુબેન , સ્વ .મધુબેન , કલ્પનાબેન , સ્વ.કિરણબેન, સ્વ.ભુપેન્દ્રભાઈ તથા જયેશભાઈના બેન 
ગુરૂવાર તારીખ ૧૩-૧૧-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)
Res Add : 501/B , Vastu Riddhi, Pump House, Near Parsi colony, Andheri East Mumbai 93 
Hardik Gandhi 9619063666l
Mahesh Gandhi 9821004652




Wednesday, November 5, 2025

Funeral/Death




ટિકર (રણની) નિવાસી હાલ કાંદિવલી 
રાજેશ પ્રભુદાસ સંઘવી (ઉ. વ. ૬૫)
તે જયશ્રીબેનના પતિ,
તે મેહુલના પિતા,
તે વસુમતીબેનન સૂર્યકાંતભાઈ મેહતા તથા રસીલાબેન યશવંતભાઈ શાહના ભાઈ,
તે નિયતિના સસરા,
સ્વ.રંજનબેન રવિચંદભાઈ ગાંધીના જમાઈ,
સ્વ. કમલેશ, રાજેશ, વિજયના બનેવી 
તા. ૫-૧૧-૨૦૨૫ ના બુધવારના  અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ૫-૧૧-૨૦૨૫ ના રાત્રે ૮.૩૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી

:નિવાસ સ્થાન:
વાઈસરોય કોર્ટ ફ્લેટ નંબર ડી,
દત્તાની પાર્ક,
ઠાકોર વિલેજ,
કાંદીવલી ઇસ્ટ
મેહુલ સંઘવી 9920694899
જયશ્રી સંઘવી  7303963695
( લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે )
**************

Sunday, October 19, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
ગં.સ્વ.વસુમતીબેન તથા સ્વ.હસમુખરાય વનેચંદ શાહના સુપુત્ર
અશોકકુમાર  
તે કિરણબેન (કવિતાબેન)ના પતિ, 
તે ધરણેન્દ્ર (પિન્ટુ )ના પપ્પા, 
તે રીટાબેન,  નીતાબેન, સ્વ.હેમન્દ્રભાઈ (ઢેબર ભાઈ)ના ભાઈ, 
તે શિલ્પાબેનના સસરા, 
તે મોક્ષના દાદા, 
તે ભાણવડવાળા સ્વ. હેમતલાલ રામજીભાઈ મહેતાના જમાઈનું  
આજરોજ રવિવાર તા.૧૯-૧૦-૨૦૨૫ના અવસાન થયેલ છે.  
તેમની સ્મશાન યાત્રા આજરોજ ૫:૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન ગોપાલનગર-૬, મોહિત કોમ્પલેક્ષ ખાતેથી નિકળશે 
અને રામનાથપરા મુક્તિધામ જશે.
નોંધ:- લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Mo:- 99254 55982

Saturday, October 18, 2025

Death


મોરબી નિવાસી હાલ મલાડ, 
કાંતિલાલ કેશવલાલ દોશી (ઉં. વ. ૯૪) 
તે જયશ્રીબેનના પતિ, 
તે રાજેશભાઈ, અતુલભાઇ, સોનલબેનના પિતાશ્રી,
તે પ્રીતિ, સ્વ. મીતાબેન, આરતી, દર્શનભાઈના સસરા,
તે શ્રુતિ વિરલ શાહ, શ્રેણિક, ખ્યાતિ, ધ્રુવીન, મોનીલ, તનિલ, સલોની, વિધિના દાદા, 
તે પ.પૂ. જીનેન્દ્ર વલ્લભ મ.સા., સ્વ.મનહરલાલ, સ્વ. સુમતિભાઈના મોટાભાઈ,
તે  વાંકાનેર નિવાસી સ્વ. હાકેમચંદ જુઠાલાલ શાહના જમાઈ
ગુરુવાર તા. ૧૬-૧૦-૨૫ના અરીહંતશરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Saturday, October 11, 2025

Funeral/Death

ઈન્દિરાબેન અવનીકુમાર દોશી એ સમાધિ મરણ સાથે મોક્ષ પ્રાપ્ત કર્યો છે. અંતિમ યાત્રા સાંજે ૬ વાગ્યે ઘાટકોપર  સ્મશાન  ભૂમિ જાશે. 
Date : 11.10.2025
Address : 801 Rishabhraj Vicinia, Vallabhbaug extension lane, Ghatkopar East - 400077
પ્રાર્થના સભા નથી તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
*******************


મોરબી નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. અવનીકુમાર તારાચંદ દોશીના ધર્મપત્ની 
ઈન્દીરાબેન (ઉં.વ.૮૧) 
તે હિમાંશુ-શૈલા, સંજય-બીના તથા રૂપલ-પિયુષકુમારના માતુશ્રી,
તે સ્વ. ભાનુબેન-ઈન્દુભાઈ, સ્વ. ઉષાબેન- મુગટભાઈના દેરાણી, 
તે ભવ્ય-ઝીલ, દર્શ-દર્શની, રાજ-તન્વી, શિમોની તથા રેયાંશના દાદી,
તે સ્વ. પ્રવિણચંદ્ર જગજીવન શાહના દિકરી, 
તે ભરતભાઈ, મુકેશભાઈ તથા પ્રતિભાબેનના મોટાબેન
શનિવાર તા. ૧૧-૧૦-૨૫ના અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

રહેઠાણઃ 
હિમાંશુભાઈ અવનીકુમાર દોશી,
૮૦૧ - ઋષભરાજ વિસીનિયા, 
વલ્લભબાગ એકસટેન લેન, 
ઘાટકોપર (ઈસ્ટ).

Thursday, October 9, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ મુંબઈ 
સ્વ.પ્રભાબેન માણેકલાલ શાહના જયેષ્ઠ પુત્ર 
શાંતિલાલ (ઉ.વ.૯૩)
તે સ્વ.મુકતાબેન, સ્વ.કુસુમબેનના પતિ, 
તે હિતેશ તથા રીટા તુષારકુમાર શાહના પિતાશ્રી, 
તે સ્વ. હીરાભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ દમયંતીબેન વીકમચંદ ગાંધી તથા હંસાબેન પ્રવિણચંદ્ર સંઘવીના મોટા ભાઈ,
તે સોનલ તથા તુષારકુમારના સસરા,
તે પ્રીતીશ,ચિરાગના દાદા, 
તે સ્તુતિ પ્રિતીશ શાહ તથા બિરાજ ચિરાગ શાહના દાદા સસરા, 
તે નીલના નાના,
તે આવિયાનના મોટા દાદા,
તે વનેચંદ વખતચંદ મેહતા  તથા મુગટલાલ નંદલાલ લોદરીયાના જમાઈ
ગુરુવાર તા ૯-૧૦-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૬:૩૦ કલાકે નીકળશે.
નિવાસસ્થાન
૧૦૨, પ્રયુષી, 
એસ.વી.રોડ,
નોબલ કેમિસ્ટની બાજુમાં,
સાંતાક્રુઝ વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૫૪
હિતેશ શાહ ૯૯૨૦૪૫૯૬૮૫
ભાવેશ શાહ ૯૮૨૦૦૭૬૬૫૯
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Friday, October 3, 2025

Funeral/Death


રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની હર્ષીદાબેન ( ઉં.વ.૬૮) 
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી, 
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિપકકુમાર ગાંધીના બેન, તે જયેશભાઇ, ઈલાબેન દિલીપભાઇ શેઠ, પ્રજ્ઞાબેન નરેશભાઈ ખંધારના ભાભી, 
ગુરૂવાર તા. ૦૨-૧૦-૨૦૨૫ ના રોજ મુંબઈ મુકામે અરિહંત શરણ પામેલ છે . 
તેમની અંતિમ યાત્રા સાંજે ૫:૦૦ વાગ્યે મલાડ વેસ્ટ ન્યુઈરા સ્મશાન ભૂમિમાં રાખેલ છે.


ઘરનું એડ્રેસ.
ભાલેશ બી દોશી 
૬૦૧ / વાસુપૂજ્ય દર્શન 
મામલતદાર વાડી નં ૩ 
જેન મંદિર સામે,મલાડવેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૬૪ 
( લૌકીક વ્યવહાર બંધ છે )

Death

આણંદપુર (ભાડલા) નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર
મીનાબેન
તે સ્વ. નવનીતભાઇ તલકચંદ સંઘવીના પત્ની,
તે દીપાબેન ભાવીનભાઇ વૈષ્ણવના માતુશ્રી,
તે પુષ્પાબેન દિનેશભાઇ સંઘવીના દેરાણી,
તે સ્વ. ધીરજલાલ મગનલાલ શાહ ભાલવાળાની દીકરી
રવિવાર તા. ૨૮-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

Death


 

Funeral/Death



રંગપર બેલા મોરબી નિવાસી હાલ ડોમ્બીવલી મુંબઈ
સ્વ.વ્રજકુંવરબેન તથા સ્વ.કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રવધુ ભારતીબેન (ઉં. વ. ૭૧ ) 
તે ચંદ્રકાંતના ધર્મપત્ની,  
તે પ્રતીકના માતુશ્રી, 
તે તોરલના સાસુ, 
તે આંગીના દાદી, 
તે સ્વ.સ્વરૂપચંદભાઈ, ઇન્દુભાઈ , સ્વ મહાસુખભાઈ,તથા સ્વ ભાનુબેન રજનીકાંત શાહ,પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના બંધુ પત્ની,
તે પિયર પક્ષે ચંદુલાલ માણેકચંદ શાહની દીકરી 
સોમવાર તા.૨૯-૦૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૫ કલાકે નીકળશે.
શીવ મંદિર રોડ સ્મશાન ભૂમિ ડોમ્બીવલી ઇસ્ટ 
નિવાસસ્થાન
નારાયણ માત્રે નિવાસ,
રૂમનં -૨  ગોપી સિને મોલની સામે, 
ઘનશ્યામ ગુપ્તે રોડ, 
ડોમ્બીવલી વેસ્ટ
પ્રતીક પારેખ -9870767719
ઈન્દુભાઈ પારેખ 9833198577
 

Sunday, September 28, 2025

Samaj Utkarsh Volume 64 Issue No 9 September 2025


 To Read Samaj Utkarsh Click Here 

Funeral/Death


મોરબી નિવાસી ઉષાબેન ન્યાલચંદ અમરચંદ પારેખના સુપુત્ર 
કૌશલ (ઉ. વ. ૪૫) 
તે અમીબેનના પતિ, 
તે દેવાંશીના પિતાશ્રી, 
તે પૂર્વીબેનના ભાઈ, 
તે માનવીના મામા, 
તે કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, રંજનબેન ચીમનલાલ દોશી, તરૂલતાબેન અશોકભાઈ શાહ, ચંદ્રિકાબેન રમેશભાઈ ખંડોર, રેણુકાબેન પંકજકુમાર શાહના ભત્રીજા, 
તે ગોંડલ નિવાસી બિપીનચંદ્ર બટુકલાલ મહેતાના જમાઈ.
શનિવાર તા. ૨૭-૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
અંતિમ યાત્રા
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવાર ના સવારે ૧૦.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી
એડ્રેસ
દોશી ટાવર, ૫મે માળે,
જૂના બસ સ્ટેન્ડ ની બાજુમાં,
મોરબી
ફોન નં: 6354118411
સાદડી
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવારના બપોરે ૪:૦૦ કલાકે
એડ્રેસ
શક્તિ પ્લોટ ઉપાશ્રય,
મોરબી

Wednesday, September 24, 2025

Funeral/Death


 

વાંકાનેર ‌નિવાસી હાલ ભાયંદર 
સ્વ.  ધીરજલાલ અભેચંદ સંઘવીના ‌ ધર્મપત્ની 
શારદાબેન  (ઉં.  વ. ૭૦)  
તે કીર્તિ, સંગીતા, હેતલ અને જીગરના‌ માતુશ્રી, 
તે ભવ્યા, રાજેશ કુમાર, જયેશ કુમાર, અક્ષિતાના સાસુ, 
તે ‌વત્સલ, પૂજનના નાની, 
તે ખુશી, મોક્ષેશ , શ્લોકના દાદી, 
સ્વ. પ્રભાબેન કાંતિલાલ પારેખ ના દિકરી
બુધવાર તા. ૨૪-૦૯-૨૦૨૫ ના ‌રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની  અંતિમ યાત્રા તા ૨૪-૦૯-૨૦૨૫  સાંજે ૬:૦૦ કલાકે નિવાસ સ્થાનેથી નિકળશે.
Add: Room no 12, 
Mahesh Nagar no 6, 
Near Bhateva Temple, 
Opp Khau galli, 
Bhayandar west 401101
કીર્તિ - 9892411182
જીગર - 9029414145
યોગેશભાઈ -9869630755
 🙏🏻જય જિનેન્દ્ર🙏🏻

Monday, September 22, 2025

Funeral/Death


મોરબી (બેલા)નિવાસી હાલ દહિસર મુંબઈ 
રેવાબેન મણિલાલ શિવલાલ સંઘવીના પુત્ર 
વિનોદરાય  (ઉં. વ. ૭૭)
તે  નિરંજનાબેનના પતિ, 
તે ચિરાગના પિતાશ્રી તથા સેજલના સસરા , 
તે ચંપકભાઈ , ધીરુભાઈ , આ.ભ. પ્રશમચંદ્ર સુરીશ્વરજી મહારાજ  સાહેબ , બહેનો કેરવ ગુણાશ્રીજી મ.સા., તથા પ્રશાંતશ્રીજી મ.સા. ના ભાઈ,
તે હસુમતીબેનના દીયર , 
તે વૈશાલી કલ્પેશ મહેતા, દીશા ધર્મેશભાઈ દોશી , અનિતા પ્રતીક સંઘવી , હિતેશભાઈ ,હરીશભાઈ, પ્રનમ્રતાશ્રીજી મ.સાના કાકા , 
તે શ્વસુર પક્ષે  કાંતિલાલ ફુલચંદ શાહના જમાઈ .
સોમવાર તા. ૨૨-૦૯-૨૦૨૫ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા. ૨૨-૦૯-૨૦૨૫  ને સોમવારે બપોરે ૧૨:30  કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
2 , Vitthal Bhavan , 
Behind Vitthal Mandir , 
L.T. Road , 
Near Sagar Apartment , 
Dahisar ( West),
Mumbai - 400068
Chirag Sanghvi -(M) 8080858821
Pratik Sanghavi - (M) - 9819684374.
Deep Shah - (M) - 8424819500
🙏🙏🙏🙏🙏🙏🙏

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
સ્વ. રોહિત કાંતિલાલ મહેતાના ધર્મપત્ની 
ગં. સ્વ. નીલાબેન (ઉં.વ. ૬૬) 
તે પૂરવ તથા હિનલના માતુશ્રી, 
તે બીનલબેન તથા દર્શનભાઇના સાસુ,
તે નયના બિપીન મહેતા, ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી, સરોજ ધીરેન્દ્રકુમાર પારેખના ભાભી,
તે પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ સંઘવી તથા ઉષાબેન ભૂપેન્દ્રભાઇ પારેખના બેન,
તે હિતેશભાઇ પ્રવીણચંદ્ર દેસાઇ તથા ભરતભાઇ ચંદુલાલ શાહના વેવાણ, 
રવિવાર તા. ૨૧-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૫-૯-૨૫ના ૧૦થી ૧૧:૩૦
ઠે. પાવનધામ, ૧લે માળે, મહાવીર નગર,
કાંદિવલી (વેસ્ટ).

Saturday, September 20, 2025

Funeral/Death


ખાખરેચી નિવાસી હાલ દાદર 
ભાઈચંદભાઈ આનંદજીભાઈ ત્રેવાડીયાના સુપુત્ર 
કિશોરભાઈ (ઉ.વ.૭૬) 
તે ભાનુબેનના પતિ, 
તે ભાવેશ તથા વિશાલના પિતાશ્રી,  
તે ગૌરીબેન તથા બીજલબેનના સસરા, 
તે માહી તથા યેશાના દાદા,
તે સ્વ.ખોડીદાસભાઈ, સ્વ.હરીશભાઈ, સ્વ. નગીનભાઈ , અશોકભાઈ તથા સ્વ. વિદુલાબેન પ્રવીણચંદ્ર શાહના ભાઈ,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી લક્ષ્મીચંદ શીરાજ શાહના જમાઈ,
તે સ્વ.ઉત્તમભાઈ, ધિરૂભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, કિર્તીભાઈ, પદ્માબેન,સ્વ. નિર્મળાબેન, તથા સ્નેહલતાબેના બનેવી 
આજરોજ ભાદરવા વદ ૧૪ને શનિવાર  તા ૨૦-૯-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા સાંજે ૭:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે
નિવાસસ્થાન 
૩/૩૯ અહમદ ઉમર બિલ્ડીંગ,
ડો.ડી'સિલ્વા  રોડ
દાદર (વેસ્ટ)
વિપુલભાઈ:-૯૩૨૩૬૭૮૮૨૫
દેવાંગભાઈ:-૯૩૨૦૬૭૮૮૮૨૫
શિશિરભાઈ:-૯૮૧૯૨૮૧૧૦૦
*******
તેમના આત્મશ્રેયાર્થે શત્રુંજયની ભાવયાત્રા તા ૨૩-૯-૨૦૨૫ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખવામાં આવેલ છે.
સ્થળ:-
ગુર્જર વાડી
લક્ષ્મીનારાયણ માર્ગ 
માટુંગા (સેન્ટ્રલ રેલવે)

Sunday, August 31, 2025

Friday, August 29, 2025

Funeral/Death


રંગપર (બેલા) નિવાસી હાલ મોરબી 
સ્વ. દલીચંદ તારાચંદ દોશીના સુપુત્ર 
સેવંતીલાલ  (ઉ . વ.  ૯૫) 
તે તરૂણભાઈ, ભારતીબેન હરેશકુમાર  શાહ (મુંબઈ), સ્વ. શિલ્પાબેન સમીરકુમાર મહેતા (મુંબઈ), સ્વ.જીતેશના પિતાશ્રી, 
તે મોનાબેનના સસરા, 
તે પાર્થ દોશી  તથા રત્ના કેયુરકુમાર વોરા (જામનગર) ના દાદા, 
તે જીનલ  તથા કેયુરકુમાર ના દાદાજી સસરા, 
તે સ્વ.લક્ષ્મીચંદ ખેતશીભાઈ વોરા (લતીપર) ના જમાઈ 
શુક્રવાર તા.૨૯-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની સ્મશાન યાત્રા તા. ૩૦-૦૮-૨૫ ને શનિવાર સવારે ૧૧:૦૦ કલાકે 
તેમના નિવાસ સ્થાન 
૧૦, શક્તિ પ્લોટ, 
શ્રીજી પેલેસ થી નીકળી 
લીલાપર વિદ્યુત સ્મશાન જશે.

Samaj Utkarsh Volume 64 Issue No 8 August 2025


  To Read Samaj Utkarsh Click Here 

Thursday, August 21, 2025

Death



વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, 
સ્વ. છોટાલાલ કુવરજી મહેતાના સુપુત્ર 
મહેશભાઈ
તે હંસાબેનનાં પતિ,
તે સમીર તથા વીરલના પિતાશ્રી, 
તે વૈશાલી તથા દર્શનાના સસરા, 
તે નલિનના મોટાભાઈ, 
તે તરલીકાના જેઠ. 
તે કંચનબેન વ્રજલાલ વોરાના જમાઈ 
મંગળવાર તા. ૧૯-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે. 
વીરલ મહેતા, 
બી-૯૦૧, કલ્પવૃક્ષ ગાર્ડન, 
ન્યુ લીંક રોડ, મહાવીર નગર, 
કાંદિવલી (વેસ્ટ). 

Tuesday, August 19, 2025

Death

વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ 
સ્વ.લાભકુંવર શાંતિલાલ કાલીદાસ મહેતાના 
સુપુત્ર હસમુખના ધર્મપત્ની 
ગીતા (ઉં. વ. ૭૦) 
તે નિશીથ તથા શ્વેતાના માતુશ્રી, 
તે ડિમ્પલ તથા વિશાલ પ્રદીપભાઇ મહેતાના સાસુમા, 
તે પિયરપક્ષે સ્વ. વિમળાબેન પ્રતાપચંદ દેસાઇના સુપુત્રી, 
તે આગમ તથા સનયના દાદી-નાની 
રવિવાર તા. ૧૭-૮-૨૫ ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
🙏🙏🙏🙏🙏

Thursday, August 14, 2025

Death


વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર કીર્તિભાઈ (રાજકોટવાળા- હાલ બેંગ્લોર) 
તે તરુબેનના પતિ, 
તે ચી.મલય અને અ.સૌ. મીતાબેનના પિતાશ્રી 
બુધવાર તા. ૧૩-૦૮-૨૦૨૫  ના બેંગલોર મુકામે અરિહંત શરણ પામેલ છે.

MVJ Aheval August 2025 (59)


  To read Aheval CLICK HERE


Friday, August 8, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ દાદર 
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની 
અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ, 
તે સ્વ. માયાબેન કાંતિલાલ મહેતા તથા સ્વ.ધનકુંવરબેન નટવરલાલ મહેતાના દેરાણી,
તે  ચંદનબેન જયસુખભાઈ મહેતાના જેઠાણી, 
તે સ્વ. ચિરંતન વિજયજી મ.સાહેબ,અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાભી , 
તે નિમેષભાઈ તથા અનીશભાઈના માતુશ્રી, 
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના સાસુ, 
તે હીનાબેન પરેશભાઈના કાકી,
તે જિમિત, સોમિલ, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા, પાર્થ, હિમાની હેનિલકુમાર શાહના દાદી, 
તે મોક્ષા તથા આસાવરીના દાદીસાસુ,
તે પિયરપક્ષે જામનગર નિવાસી સ્વ.વનિતાબેન પદમશી રવજી મહેતાના દીકરી
ગુરુવાર તારીખ ૦૭-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા શુક્રવાર તારીખ ૦૮-૦૮-૨૦૨૫ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
૧૧૦૧, શ્રી ચામુંડા હાઇટ્સ, 
૨૦ કેલુષ્કર રોડ, શિવાજી પાર્ક, 
દાદર વેસ્ટ. મુંબઈ 
(સ્મશાન :- શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ)
નિમેષભાઈ:- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ:- ૯૩૨૧૮૦૫૨૬૬
પરેશભાઈ:- ૮૭૭૯૬૭૨૬૯૨

બન્ને પક્ષની પ્રાર્થના સભા, 
રવિવાર તા. ૧૦-૦૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨, 
યોગી સભાગૃહ, દાદર ઈસ્ટ સ્ટેશન સામે, રાખેલ છે.
 

Funeral/Death

 


ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.

Tuesday, August 5, 2025

Funeral/Death



વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ. સવિતાબેન ન્યાલચંદ બેચરદાસ ગાંધીના પુત્રવધૂ
ભાનુમતી મનહરલાલ ગાંધી (ઉં.વ.૮૬)
સ્વ. હસમુખભાઇ, સ્વ. કિશોરભાઇ, ચંપકભાઇ, સ્વ.
કમળાબેન, મમતાબેન, પ્રવીણાબેનના ભાભી,
પિયરપક્ષ વાંકાનેર નિવાસી હાલ ચેન્નઇ અંબાવીદાસ સોભાગચંદ મહેતાના સુપુત્રી,
ચંદ્રકાંત અંબાવીદાસ મહેતાના બહેન
તારીખ ૦૪-૦૮-૨૦૨૫ ના સાંજે ૯ :૦૦ કલાકે અરીહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી
ધીરજ ભુવન,
ગોપાલ ભુવન બસ સ્ટોપની પાછળ,
૧લે માળે,
રૂમ નંબર ૦૮.
L. B. S Marg, Ghatkopar west. Mumbai 400086.
તારીખ ૦૫-૦૮-૨૦૨૫  ના સવારે ૯ વાગ્યે રાખેલ છે.
લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🏼🙏🏼🙏🏼

Thursday, July 31, 2025

Funeral/Death


પડધરી નિવાસી (હાલ બોરીવલી)
સ્વ. નેમચંદ પાશવીર પટેલના પુત્ર
અનંતરાય (ઉં.વ.૮૯)
તે સ્વ. નિરંજનાબેનના પતિ,
તે સ્વ.કુમુદચંદ્ર,સ્વ.છબીલદાસ,સ્વ.મનહરલાલ,સ્વ.જેઠાલાલના ભાઈ,
તે હિનાબેન, રેખાબેન, ધીરેન, દિવ્યેશના પિતાશ્રી,
તે સ્વ. દામજી ઉકાભાઇ દોશી ( વાંકાનેર) ના જમાઈ, 
તે મહેશકુમાર, કિરણકુમાર, મનીષાબેન, પારૂલબેનના સસરા,
તે ધ્વની, અચીરા, પર્વના દાદાજી,
તે કૌશિક, અંકિતા, નીરવ, હેતલના નાનાજી 
ગુરુવાર તા. ૩૧-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા ગુરુવાર તા.૩૧-૦૭-૨૦૨૫ તેમના નિવાસ સ્થાને થી દૌલત નગર  સ્મશાનભૂમિ,બોરીવલી ( ઇસ્ટ) જવા નીકળશે સમય ૬:૦૦ PM

Address - 
Rokadia Apartment, 
A/404, Rokadia lane, 
Borivali (W)

Dhiren Patel
9324253887
Divyesh Patel
9867227821
(લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🏽🙏🏽🙏🏽