અરણીટીંબા(વાંકાનેર) હાલ નાલાસોપારા સ્વ.શાંતાબેન દેવચંદ શાહના પુત્ર
કિશોરભાઈ (ઉં. વ. ૭૮)
તે ઊર્મિલાબેનના પતિ,
તે નિકીતા વિકિકુમાર શાહ તથા ખુશ્બુ કલ્પેશ શાહના પિતાજી,
તે સ્વ. કુમુદબેન-અરવિંદભાઈ, ગં. સ્વ. નલિનીબેન-સ્વ.રસિકભાઈ, પૂનમબેન-સુરેશભાઈ, ગં. સ્વ. હીનાબેન -સ્વ. વિનોદભાઈના ભાઈ,
તે નીવીના નાના,
સાસરા પક્ષે ગલાલચંદ ગોપાલજી દેસાઇના જમાઇ
રવિવાર તા.૦૭-૧૨-૨૦૨૫ ના સાંજે ૭:૦૦ કલાકે અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમ યાત્રા તારીખ ૦૮-૧૨-૨૦૨૫ સોમવાર સવારે ૯:૦૦ કલાકે આપેલ નિવાસ સ્થાનેથી નીકળશે.
એડ્રેસ:-
ખુશ્બુ કલ્પેશભાઈ શાહ
૨૦૨, જીનેન્દ્ર દર્શન કો ઓપ. સોસાયટી
બાવન જિનાલયની બાજુમાં
ભાયંદર વેસ્ટ ૪૦૧૧૦૧
ખુશ્બુ 8993363676
કલ્પેશ 9819683799
લૌકિક વ્યવહાર રાખેલ નથી.

















































