ખાખરેચી નિવાસી હાલ દાદર
ભાઈચંદભાઈ આનંદજીભાઈ ત્રેવાડીયાના સુપુત્ર
કિશોરભાઈ (ઉ.વ.૭૬)
તે ભાનુબેનના પતિ,
તે ભાવેશ તથા વિશાલના પિતાશ્રી,
તે ગૌરીબેન તથા બીજલબેનના સસરા,
તે માહી તથા યેશાના દાદા,
તે સ્વ.ખોડીદાસભાઈ, સ્વ.હરીશભાઈ, સ્વ. નગીનભાઈ , અશોકભાઈ તથા સ્વ. વિદુલાબેન પ્રવીણચંદ્ર શાહના ભાઈ,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી લક્ષ્મીચંદ શીરાજ શાહના જમાઈ,
તે સ્વ.ઉત્તમભાઈ, ધિરૂભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, કિર્તીભાઈ, પદ્માબેન,સ્વ. નિર્મળાબેન, તથા સ્નેહલતાબેના બનેવી
આજરોજ ભાદરવા વદ ૧૪ને શનિવાર તા ૨૦-૯-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા સાંજે ૭:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે
નિવાસસ્થાન
૩/૩૯ અહમદ ઉમર બિલ્ડીંગ,
ડો.ડી'સિલ્વા રોડ
દાદર (વેસ્ટ)
વિપુલભાઈ:-૯૩૨૩૬૭૮૮૨૫
દેવાંગભાઈ:-૯૩૨૦૬૭૮૮૮૨૫
શિશિરભાઈ:-૯૮૧૯૨૮૧૧૦૦
*******
તેમના આત્મશ્રેયાર્થે શત્રુંજયની ભાવયાત્રા તા ૨૩-૯-૨૦૨૫ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખવામાં આવેલ છે.
સ્થળ:-
ગુર્જર વાડી
લક્ષ્મીનારાયણ માર્ગ
માટુંગા (સેન્ટ્રલ રેલવે)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.