મોરબી (બેલા)નિવાસી હાલ દહિસર મુંબઈ
રેવાબેન મણિલાલ શિવલાલ સંઘવીના પુત્ર
વિનોદરાય (ઉં. વ. ૭૭)
તે નિરંજનાબેનના પતિ,
તે ચિરાગના પિતાશ્રી તથા સેજલના સસરા ,
તે ચંપકભાઈ , ધીરુભાઈ , આ.ભ. પ્રશમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ , બહેનો કેરવ ગુણાશ્રીજી મ.સા., તથા પ્રશાંતશ્રીજી મ.સા. ના ભાઈ,
તે હસુમતીબેનના દીયર ,
તે વૈશાલી કલ્પેશ મહેતા, દીશા ધર્મેશભાઈ દોશી , અનિતા પ્રતીક સંઘવી , હિતેશભાઈ ,હરીશભાઈ, પ્રનમ્રતાશ્રીજી મ.સાના કાકા ,
તે શ્વસુર પક્ષે કાંતિલાલ ફુલચંદ શાહના જમાઈ .
સોમવાર તા. ૨૨-૦૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા. ૨૨-૦૯-૨૦૨૫ ને સોમવારે બપોરે ૧૨:30 કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
2 , Vitthal Bhavan ,
Behind Vitthal Mandir ,
L.T. Road ,
Near Sagar Apartment ,
Dahisar ( West),
Mumbai - 400068
Chirag Sanghvi -(M) 8080858821
Pratik Sanghavi - (M) - 9819684374.
Deep Shah - (M) - 8424819500
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.