Monday, September 22, 2025

Funeral/Death


મોરબી (બેલા)નિવાસી હાલ દહિસર મુંબઈ 
રેવાબેન મણિલાલ શિવલાલ સંઘવીના પુત્ર 
વિનોદરાય  (ઉં. વ. ૭૭)
તે  નિરંજનાબેનના પતિ, 
તે ચિરાગના પિતાશ્રી તથા સેજલના સસરા , 
તે ચંપકભાઈ , ધીરુભાઈ , આ.ભ. પ્રશમચંદ્ર સુરીશ્વરજી મહારાજ  સાહેબ , બહેનો કેરવ ગુણાશ્રીજી મ.સા., તથા પ્રશાંતશ્રીજી મ.સા. ના ભાઈ,
તે હસુમતીબેનના દીયર , 
તે વૈશાલી કલ્પેશ મહેતા, દીશા ધર્મેશભાઈ દોશી , અનિતા પ્રતીક સંઘવી , હિતેશભાઈ ,હરીશભાઈ, પ્રનમ્રતાશ્રીજી મ.સાના કાકા , 
તે શ્વસુર પક્ષે  કાંતિલાલ ફુલચંદ શાહના જમાઈ .
સોમવાર તા. ૨૨-૦૯-૨૦૨૫ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા. ૨૨-૦૯-૨૦૨૫  ને સોમવારે બપોરે ૧૨:30  કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
2 , Vitthal Bhavan , 
Behind Vitthal Mandir , 
L.T. Road , 
Near Sagar Apartment , 
Dahisar ( West),
Mumbai - 400068
Chirag Sanghvi -(M) 8080858821
Pratik Sanghavi - (M) - 9819684374.
Deep Shah - (M) - 8424819500
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.