મોરબી નિવાસી ઉષાબેન ન્યાલચંદ અમરચંદ પારેખના સુપુત્ર
કૌશલ (ઉ. વ. ૪૫)
તે અમીબેનના પતિ,
તે દેવાંશીના પિતાશ્રી,
તે પૂર્વીબેનના ભાઈ,
તે માનવીના મામા,
તે કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, રંજનબેન ચીમનલાલ દોશી, તરૂલતાબેન અશોકભાઈ શાહ, ચંદ્રિકાબેન રમેશભાઈ ખંડોર, રેણુકાબેન પંકજકુમાર શાહના ભત્રીજા,
તે ગોંડલ નિવાસી બિપીનચંદ્ર બટુકલાલ મહેતાના જમાઈ.
શનિવાર તા. ૨૭-૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
અંતિમ યાત્રા
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવાર ના સવારે ૧૦.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી
એડ્રેસ
દોશી ટાવર, ૫મે માળે,
જૂના બસ સ્ટેન્ડ ની બાજુમાં,
મોરબી
ફોન નં: 6354118411
સાદડી
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવારના બપોરે ૪:૦૦ કલાકે
એડ્રેસ
શક્તિ પ્લોટ ઉપાશ્રય,
મોરબી
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.