Monday, September 22, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
સ્વ. રોહિત કાંતિલાલ મહેતાના ધર્મપત્ની 
ગં. સ્વ. નીલાબેન (ઉં.વ. ૬૬) 
તે પૂરવ તથા હિનલના માતુશ્રી, 
તે બીનલબેન તથા દર્શનભાઇના સાસુ,
તે નયના બિપીન મહેતા, ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી, સરોજ ધીરેન્દ્રકુમાર પારેખના ભાભી,
તે પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ સંઘવી તથા ઉષાબેન ભૂપેન્દ્રભાઇ પારેખના બેન,
તે હિતેશભાઇ પ્રવીણચંદ્ર દેસાઇ તથા ભરતભાઇ ચંદુલાલ શાહના વેવાણ, 
રવિવાર તા. ૨૧-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૫-૯-૨૫ના ૧૦થી ૧૧:૩૦
ઠે. પાવનધામ, ૧લે માળે, મહાવીર નગર,
કાંદિવલી (વેસ્ટ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.