આણંદપુર (ભાડલા) નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર
મીનાબેન
તે સ્વ. નવનીતભાઇ તલકચંદ સંઘવીના પત્ની,
તે દીપાબેન ભાવીનભાઇ વૈષ્ણવના માતુશ્રી,
તે પુષ્પાબેન દિનેશભાઇ સંઘવીના દેરાણી,
તે સ્વ. ધીરજલાલ મગનલાલ શાહ ભાલવાળાની દીકરી
રવિવાર તા. ૨૮-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર અને પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.