Friday, October 3, 2025

Funeral/Death


રાજકોટ નિવાસી સ્વ.જીતેન્દ્ર મનસુખલાલ દેસાઈના ધર્મપત્ની હર્ષીદાબેન ( ઉં.વ.૬૮) 
તે મંજુલાબેન ભુપતલાલ દોશીના સુપુત્રી, 
તે દિપકભાઈ,ભાલેશભાઈ તથા મીનાબેન દિપકકુમાર ગાંધીના બેન, તે જયેશભાઇ, ઈલાબેન દિલીપભાઇ શેઠ, પ્રજ્ઞાબેન નરેશભાઈ ખંધારના ભાભી, 
ગુરૂવાર તા. ૦૨-૧૦-૨૦૨૫ ના રોજ મુંબઈ મુકામે અરિહંત શરણ પામેલ છે . 
તેમની અંતિમ યાત્રા સાંજે ૫:૦૦ વાગ્યે મલાડ વેસ્ટ ન્યુઈરા સ્મશાન ભૂમિમાં રાખેલ છે.


ઘરનું એડ્રેસ.
ભાલેશ બી દોશી 
૬૦૧ / વાસુપૂજ્ય દર્શન 
મામલતદાર વાડી નં ૩ 
જેન મંદિર સામે,મલાડવેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૬૪ 
( લૌકીક વ્યવહાર બંધ છે )

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.