Thursday, October 9, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ મુંબઈ 
સ્વ.પ્રભાબેન માણેકલાલ શાહના જયેષ્ઠ પુત્ર 
શાંતિલાલ (ઉ.વ.૯૩)
તે સ્વ.મુકતાબેન, સ્વ.કુસુમબેનના પતિ, 
તે હિતેશ તથા રીટા તુષારકુમાર શાહના પિતાશ્રી, 
તે સ્વ. હીરાભાઈ, અરવિંદભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ દમયંતીબેન વીકમચંદ ગાંધી તથા હંસાબેન પ્રવિણચંદ્ર સંઘવીના મોટા ભાઈ,
તે સોનલ તથા તુષારકુમારના સસરા,
તે પ્રીતીશ,ચિરાગના દાદા, 
તે સ્તુતિ પ્રિતીશ શાહ તથા બિરાજ ચિરાગ શાહના દાદા સસરા, 
તે નીલના નાના,
તે આવિયાનના મોટા દાદા,
તે વનેચંદ વખતચંદ મેહતા  તથા મુગટલાલ નંદલાલ લોદરીયાના જમાઈ
ગુરુવાર તા ૯-૧૦-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી સાંજે ૬:૩૦ કલાકે નીકળશે.
નિવાસસ્થાન
૧૦૨, પ્રયુષી, 
એસ.વી.રોડ,
નોબલ કેમિસ્ટની બાજુમાં,
સાંતાક્રુઝ વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૫૪
હિતેશ શાહ ૯૯૨૦૪૫૯૬૮૫
ભાવેશ શાહ ૯૮૨૦૦૭૬૬૫૯
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.