વાંકાનેર નિવાસી હાલ કલકતા સ્વ.વોરા મોરારજી ક્સલચંદના પુત્ર
પ્રફુલચંદ્ર (ઉ.વ.૮૨)
તે સ્વ.સુશીલાના પતિ,
તે અમીતા, અંજુ તથા મીનલના પિતા,
તે ચેતનકુમાર, સંદીપકુમાર તથા પ્રજેશકુમારના સસરા,
તે સ્વ. ભોગીલાલ મોરારજી વોરા,સ્વ. ચંદુલાલ મોરારજી વોરા,પ્રવિણચંદ્ર મોરારજી વોરા, સ્વ કંચનબેન શાંતિલાલ ગાર્ડીના ભાઈ
તા.૨૬-૧૨-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
પ્રવિણચંદ્ર વોરા – 9820707685
દિવ્યેશ વોરા – 8850351187
લૌકિક વ્યવહાર બંધ છે.


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.