પડધરી નિવાસી (હાલ કાંદીવલી)
કેતન છબીલદાસ પટેલના ધર્મપત્ની
ભારતીબેન કેતનભાઇ પટેલ (ઉં.વ.૫૪)
તે માતુશ્રી લતાબેન છબીલદાસ પટેલના પુત્રવધુ,
તે નિલેશભાઈ, જીતેનભાઈના ભાભી,
તે વિધિના મમ્મી,
તે પિયરપક્ષે ગં.સ્વ.લીલાબેન ગોવર્ધનભાઈ ધનજીભાઈ વારિયાના પુત્રી,
તે હર્ષાબેન મનીષભાઈ વારિયા,ગીતાબેન પ્રવીણભાઈ આશિયાણી,
ભાવેશભાઈ તથા શિલ્પાબેનના બેન
શુક્રવાર ૧૪-૧૧-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા
શનિવાર ૧૫-૧૧-૨૦૨૫
કાંદીવલી વેસ્ટ તેમના નિવાસસ્થાનેથી નીકળશે
Time : 9.30 AM
દહાણુકર વાડી સ્મશાનભૂમિ
કાંદીવલી વેસ્ટ
Address :- Ketan Patel
A-2001, Sai Krupa SRA Chs Ltd,
M G Cross Road No.1, Kandivali West, Mumbai 400067
Mo 9320187525
પ્રાર્થનાસભા ૧૬-૧૧-૨૫ના રોજ ૩:૦૦ થી ૫:૦૦ માં રાખેલ છે
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ (મોટા ઉપાશ્રય)
૫ મે માળે,
પારેખ લેન એસ. વી. રોડ
કાંદીવલી (વેસ્ટ)
(લૌકિક વ્યવહાર બંધ છે)


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.