રાજેશ પ્રભુદાસ સંઘવી (ઉ. વ. ૬૫)
તે જયશ્રીબેનના પતિ,
તે મેહુલના પિતા,
તે વસુમતીબેનન સૂર્યકાંતભાઈ મેહતા તથા રસીલાબેન યશવંતભાઈ શાહના ભાઈ,
તે નિયતિના સસરા,
સ્વ.રંજનબેન રવિચંદભાઈ ગાંધીના જમાઈ,
સ્વ. કમલેશ, રાજેશ, વિજયના બનેવી
તા. ૫-૧૧-૨૦૨૫ ના બુધવારના અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ૫-૧૧-૨૦૨૫ ના રાત્રે ૮.૩૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી
:નિવાસ સ્થાન:
વાઈસરોય કોર્ટ ફ્લેટ નંબર ડી,
દત્તાની પાર્ક,
ઠાકોર વિલેજ,
કાંદીવલી ઇસ્ટ
મેહુલ સંઘવી 9920694899
જયશ્રી સંઘવી 7303963695
( લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે )
**************


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.