મોરબી હાલ જામનગર સ્વ. ચંચળબેન ડાહ્યાલાલ
પ્રાણજીવન મહેતાના પુત્ર મુળવંતરાય (ઉં. વ. ૮૭) તે નિર્મળાબેનના પતિ.
મહેશભાઇ, કીરીટભાઇ, મુકેશભાઇ, જયશ્રીબેન ભુપેન્દ્રભાઇ ગાંધી, હિનાબેન
દીનેશભાઇ મહેતાના પિતાશ્રી. નવીનભાઇ, પ્રભાબેન, પ્રેમીલાબેન,
નિરંજનાબેનના ભાઇ. ટંકારાવાળા પુરુષોત્તમ પાનાચંદ મહેતાના જમાઇ ગુરુવાર
તા. ૯-૧-૧૪ની જામનગર મુકામે અરિહંતશરણ પામેલ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.