પડધરી હાલ વિરાર સ્વ. નેમચંદ પાસવીર પટેલના
પુત્રવધૂ અ. સૌ. નિરંજના અનંતરાય પટેલ (ઉં. વ. ૭૪) શુક્રવાર, ૭-૨-૧૪ના
અરિહંતશરણ પામેલ છે. સ્વ. કુમુદરાય, સ્વ. છબીલદાસ, સ્વ. મનહરલાલ, જેઠાલાલના
ભાભી. હીનાબેન, રેખાબેન, ધીરેન, દિવ્યેશના માતુશ્રી. સૌ. મનીષા, સૌ.
પારૂલ, મહેશકુમાર, કિરણકુમારના સાસુ. પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ.
દામજી ઉકાભાઈ દોશીના દીકરી પ્રાર્થનાસભા બન્ને પક્ષની સોમવાર, ૧૦-૨-૧૪
સવારે ૧૦ થી ૧૨ ઠે.: વિષ્ણુનુ પ્રતિભા હોલ, રીલાયન્સ ફ્રેશની બાજુમાં,
ગુજરાતી સ્કૂલ, બસ ડેપોની બાજુમાં, પી. પી. માર્ગ, વિરાર (વે). (લૌકિક
વહેવાર બંધ છે.)
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.