Sunday, February 23, 2014

અવસાન

વાંકાનેર (હાલ વિલે પાર્લે)ના સ્વ. ધરમશીભાઈ રવજીભાઈના પુત્ર સ્વ. જયંતીભાઈના પત્ની ગં.સ્વ. લીલાવંતીબેન (ઉં.વ. 80). તે સ્વ. હરિલાલ અંબાવીદાશના દીકરી ગુરુવાર, તા. 20મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકીક વ્યવહાર બંધ છે. ઠે.: 102, સીમરન બિલ્ડીંગ, તેજપાલ સ્કીમ રોડ નં.5, વિલે પાર્લે (પૂ.).
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.