વાંકાનેર (હાલ વિલે પાર્લે)ના સ્વ. ધરમશીભાઈ રવજીભાઈના પુત્ર સ્વ.
જયંતીભાઈના પત્ની ગં.સ્વ. લીલાવંતીબેન (ઉં.વ. 80). તે સ્વ. હરિલાલ
અંબાવીદાશના દીકરી ગુરુવાર, તા. 20મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા,
લૌકીક વ્યવહાર બંધ છે. ઠે.: 102, સીમરન બિલ્ડીંગ, તેજપાલ સ્કીમ રોડ નં.5,
વિલે પાર્લે (પૂ.).
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.