જામનગર હાલ ઘાટકોપર જગદીશચંદ્ર નરભેરામભાઇ
શાહના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૦) તે સ્વ. અશોકભાઇ, પ્રતીભાબેન,
રૂપાબેનના માતા. ભારતીબેન, દીપકભાઇ વોરા, વિકાશભાઇ શાહના સાસુજી.
સ્વ. ધીરજલાલ, સ્વ. કંચનબેન, સ્વ. પ્રવીણભાઇ, હીરાબેન, દીનેશભાઇ,
વસંતબેન, કીશોરભાઇ, સરોજબેન, સ્વ. રમાબેન પ્રફુલભાઇ કોઠારી, શાંતાબેન
કાંતીલાલ સાવડીયાના ભાભી. પિયર પક્ષે સ્વ. કુંવરજી લીલાધર દોશીના
પુત્રી તા. ૭-૧૨-૧૩ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના અને લૌ.
વ્ય. બંધ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.